માણસા ડેપોના કંડકટર શ્રી મુકેશભાઈ લાલજીભાઈ ભ્રમભટએ માનવતાની સુગંધ બસમાં મહેકાવી
ભ્રમભટ મુકેશભાઈ લાલજીભાઈ (કંડકટર) અને ચૌધરી નારાયણભાઈ (ડ્રાઈવર) – માનવતાનું સુંદર ઉદાહરણ ❤️
આ કાળઝાળ ગરમીમાં બસના મુસાફરોને પીવાનું પાણી પીવડાવી
માણસા ડેપોના કંડકટર શ્રી મુકેશભાઈ લાલજીભાઈ ભ્રમભટ અને ડ્રાઈવર શ્રી ચૌધરી નારાયણભાઈ એ માનવતાની સુગંધ બસમાં મહેકાવી દીધી.
મુસાફરોની તકલીફ સમજી પોતાની ફરજ સાથે સેવાભાવ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
આવો નિસ્વાર્થ ભાવ ખરેખર પ્રશંસનીય છે. 🙏
📍 બસ રૂટ: માણસા – નડાબેટ
🚌 માણસા ડેપો
🔹 કંડકટર બેજ નંબર: 101
✍️ દિનેશ બિ જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મિડિયા

0 ટિપ્પણીઓ